Skip to content
Umesh Tarsariya
Umesh Tarsariya

My Life, My Experiences

  • Home
  • About Me
  • VU3EFL
  • Logbook
  • Contact Me
Umesh Tarsariya

My Life, My Experiences

સમય સમયની વાત છે…

Umeshkumar Tarsariya, August 25, 2018

સમય સમયની વાત છે, કેટલીક તાજી તો કેટલીક જૂની યાદ છે. કોઈ મળીને પણ અંજાન થઈ જાય, તો કોઈ અંજાન બનીને પણ મળી જાય છે. આ સમય સમય ની વાત છે.

Continue Reading

જ્યાં સુધી સફળતા ન મળે…

Umeshkumar Tarsariya, August 21, 2018

જિંદગીમાં જ્યાં સુધી સફળતા ન મળે, ત્યાં સુધી લોકોની ટીકા પચાવી શકે એ જ માણસ સફળ થઇ શકે છે. કારણ કે… દુનિયાને ફક્ત પરિણામમાં રસ છે તમારા પ્રયાસોમાં નહિ..!!

Continue Reading

લિમિટ ક્રોસ…

Umeshkumar Tarsariya, August 18, 2018

સવાલ મર્યાદાનો છે.. કોઈ પણ લિમિટ ક્રોસ કરતા પહેલા 10 વાર વિચારવું… કારણકે… એક વાર લિમિટ ક્રોસ થઈ ગયા પછી વારંવાર તે થતા વધુ વાર નથી લાગતી…

Continue Reading

કામ અને કૌશલ્ય…

Umeshkumar Tarsariya, August 17, 2018August 17, 2018

જેટલું વધુ કામ કરીશું એટલું જ આપણું કૌશલ્ય વધશે… આથી જો ક્યારેય જીવનમાં બીજાના ભાગનું કામ પણ નશીબમાં આવી જાય તો સહર્ષ અપનાવી આગળ વધવું જોઈએ….

Continue Reading

એક વાક્ય…

Umeshkumar Tarsariya, August 17, 2018

ઘણીવાર જીવનમાં આખો પાઠ ન શીખવી શકે તે માત્ર એક વાક્ય શીખવી જતું હોય છે…

Continue Reading

સ્વયં સાથે સંવાદ..

Umeshkumar Tarsariya, August 16, 2018August 16, 2018

ક્યારેક સ્વયં સાથે પણ સંવાદ કરી લેવો જોઈએ… શુ ખબર જે બહાર શોધીએ છીએ તેનો જવાબ ત્યાં થી મળી જાય….!!!

Continue Reading

સંગત..!

Umeshkumar Tarsariya, August 15, 2018

સાહેબ મહત્વ સંગતનું છે. આશાવાદી સાથે રહેવાથી આશા મળશે… નિરાશાવાદી સાથે રહેશો તો નિરાશા મળશે.. આગળ વધવા આશા જ મદદરૂપ થાય છે. ~ums

Continue Reading

સફળ વ્યક્તિત્વ…!

Umeshkumar Tarsariya, August 13, 2018August 14, 2018

સુખ અને દુઃખની વચ્ચે જે પોતાના લક્ષ્યાંકને ન ભૂલે તે એક સફળ વ્યક્તિત્વની નિશાની છે. ~ums

Continue Reading

આત્મ વિશ્વાસ.

Umeshkumar Tarsariya, August 3, 2018August 3, 2018

આત્મવિશ્વાસ એ કુંજી છે જે માનવીના જીવન માં કમાયેલી સૌથી કિંમતી વસ્તુ છે. કારણકે તેના થી માનવી ધારે તે કરી શકે છે. આત્મવિશ્વાસ જ એક એવું પરિબળ છે જેના થકી માનવી સફળતા સુધી પહોંચી શકે છે. આત્મવિશ્વાસ એટલે પોતાના પર વિશ્વાસ, પોતાના કરેલા કર્યો પર વિશ્વાસ. જે વ્યક્તિને પોતાના પર…

Continue Reading

મંજિલ પર પહોંચતા પહેલા…..

Umeshkumar Tarsariya, July 29, 2018July 29, 2018

પાણી ભરતા પહેલા પાત્ર હોવું જરૂરી છે. તેવીજ રીતે…. મંજિલ પર પહોંચતા પહેલા, ધ્યેય હોવો જરૂરી છે.

Continue Reading
  • Previous
  • 1
  • …
  • 18
  • 19
  • 20
  • 21
  • Next

Umesh Tarsariya

umeshkumar.org – My personal blog is a medium to express my thoughts, feelings and experiences in my language.

Umesh Tarsariya, Born and broughtup in Surat city of gujarat, India. This blog is all about my experience with this world. My personal blog is a medium to express my thoughts, feelings and experiences in my language. This is not just a blog but a mirror of my life.

Indiblogger

umeshkumar.org
52/100

Subscribe My Email Updates

QRZ Callsign Search

©2025 Umesh Tarsariya | WordPress Theme by SuperbThemes