રોજ બરોજના જીવનમાં દરેક વ્યક્તિ પોતે બધા થી અલગ છે, પોતે કંઈક વિશેષ છે એવું સમજતા હોઈ છે. અને મજાની વાત છે કે આવું બધા જ સમજે છે તો તે બધા થી અલગ કઇ રીતે? સ્વાભાવિક છે ભગવાને આપણને એક જ જીવન આપ્યું હોઈ તો એ એક જ હોવાથી આપણાં…

સમાધાન ક્યારે?
મિત્રો, ખાસ્સો સમય થઈ ગયો આ બ્લોગ પર ઘણા સમયથી આ બ્લોગ પર પોસ્ટ પબ્લિશ થઈ ન હતી. જૂનું હોસ્ટિંગ પત્યું અને નવું હોસ્ટિંગ ખરીદ્યું. ફાઇલ્સ અને ડેટાબેઝ નવા સર્વેરમાં લિંક કર્યા, મારી આ website તમે જોઈ હશે તો ખ્યાલ હશે કે થોડા પ્રોબ્લેમ્સ ને લીધે design પણ ખરાબ થઈ…

કોરાના – આજે તારી વારી, આવતી કાલે અમારી.
Hi… કેમ છો?, આ સવાલ આજના સમયમાં પુછિએ ત્યારે જવાબમાં સારું છે તેવું ઓછું અને કોરોના છે તેવું વધારે સાંભળવા મળી રહ્યું છે. આ સમયની વિડંબના છે કે આજે આ મહામારી એટલી હદ સુધી આગળ વધી ગઈ છે કે લોકોને ડર તો છે જ પણ સાથે સાથે નકારાત્મક વિચારો પણ…
જયારે વિરોધ જ સ્વભાવ બની જાય…
માણસની પ્રકૃતિ તેના જીવનમાં આવેલા અનુભવોને આધારે ઘડાતી હોઈ છે. માણસનો સ્વભાવ મહત્તમ રીતે એ વાત પર નિર્ભર હોઈ છે કે જેતે વ્યક્તિ કઈ કઈ પરિસ્થિતિ, કેવા સંજોગો અને કેવા વાતાવરણ માંથી આવ્યો છે. જયારે કોઈ વ્યકતી સાથે કોઈ ખરાબ વસ્તુ ઘટિત થાય તો તે વ્યક્તિ જેતે જવાબદાર વ્યક્તિને દોષી…

મહેનત છતાં સફળતા કેમ નહિ ?
નમસ્કાર દોસ્તો… ઘણા સમયથી તમારી કોઈ સાથે વાત નથી થઈ અને ઘણા સમયથી બ્લોગ પણ લખ્યો નથી… તો અત્યારે હું બ્લોગપોસ્ટ લખવા જઈ રહ્યો છું જેનો વિષય છે કે વ્યક્તિ મહેનત કરે છે તો પણ તેને સફળતા કેમ નથી મળતી? તો થોડાક દિવસોથી મેં જે અધ્યયન કર્યું છે, સ્ટડી કર્યું…

anesthesia – My first experience.
[player id=1268] કોરોના કાળ દરમિયાન થયેલા ઓપેરશન (એનેસ્થેસિયા) નો અનુભવ આ પોડકાસ્ટમાં શેર કર્યો છે. આપ પણ આપના અનુભવ જરૂરથી જરૂર થી કોમેન્ટ બોક્સ માં શેર કરજો.

જાજા હાથ રળિયામણા
સમગ્ર વિશ્વની પોતાની એક પ્રણાલી છે, જેના આધાર પર આ વિશ્વની આર્થિક ગતિવિધિ ચાલતી હોઈ છે. દરેક દેશ, રાજ્ય, શહેર કે કહીયે વ્યક્તિ એક બીજા સાથે પરસ્પર સંલગ્ન હોઈ છે. એક બીજાના હેતુ જયારે સિદ્ધ થતા હોઈ ત્યારે જ આર્થિક વ્યવહાર ઘટિત થાય છે. જયારે કોઈ એક પોતાનોજ હેતુ સિદ્ધ…

ઉપકાર
મિત્રો છેલ્લા બે દિવસ થી ઉપકાર વિષય અને ઉપકાર શબ્દ સાથે વિચાર અને મનોમંથન આપ મેળે ચાલી રહ્યું છે. આ દુનિયામાં દરેક વસ્તુ પાછળ કારણ હોઈ છે એટલે આપ મેળે આ વિચાર ઉદ્દભવ્ય એ પાયા વગરની વાત છે. આ વિચાર જીવનમાં આવેલા અનુભવોજ ઉત્પન્ન કરે છે એવું મારુ માનવું છે….

આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બનીએ છીએ.
આપણે શા માટે બીજા શુ વિચારે છે તેની ચિંતા કરીએ છીએ? આ રીતે આપણે આપણી જાતને નીચી કરીને સામેવાળાની સંતોષની લાગણીઓ વધારીએ છીએ. આપણે આપણી જાતેજ નક્કી કરવું પડશે કે આપણા માટે મહત્વનું શુ છે. આપણી સિદ્ધિઓ જરૂરી નથી કે બીજાની વિચારધારાઓ પર જ આધારિત હોય. આપણે આપણી રીતે પણ…

ભૂલો એના થી જ થશે જે કાર્ય કરે છે, દર્શક ને તો માત્ર મનોરંજન સાથે નિશબત છે.
જીવનના રસ્તામાં ઘણીવાર આપણી ગાડી પાટા પર થી ઉતરી જાય છે કારણકે આપણે ખૂબ જ ચિંતા કરતા હોઈએ છીએ કે આપણા વિશે લોકો શુ વિચારતા હશે? અને તેવો આપણી શુ વાતો કરતા હશે? સાચી વાત તો એ છે કે લોકોનું કામ જ વાતો કરવાનું છે, વાત કરવા માટે લોકોને વિષયની…