Welcome to Blog of Umeshkumar! These terms and conditions outline the rules and regulations for the use of Umeshkumar Tarsariya’s Website, located at www.umeshkumar.org. By accessing this website we assume you accept these terms and conditions. Do not continue to use Blog of Umeshkumar if you do not agree to…
Search Results for:

વારંવાર નિષ્ફળતા મળે ત્યારે શું કરવું?
શુ તમને દરેક વખતે નિષ્ફળતા મળે છે? તમે દર વખતે એકજ સરખા પ્રયત્નો કરો છો. એકજ લોઢાની દીવાલ પર એક સરખા હથોડા મારવા છતાં કંઈ નથી થતું તો જગ્યા બદલવાની જરૂર છે. જ્યાં તમારે પહોંચવું છે એના માટે સરખા આયોજન ની જરૂર છે. એક સફળ વ્યક્તિ સમય સંજોગ અને પરિસ્થિતિને…

મેદાન છોડી દેવું એ નિષ્ફળતાનો શોર્ટકટ છે.
જો તમે તમારું મેદાન છોડી ભાગશો એ તો એ કઈ મહત્વનું નથી કે તમારા સપનાઓ શું હતા. હાર માની ને તમે ક્યારેય તમારું ધારેલું લક્ષ હાસિલ નહિ કરી શકો. હું નથી જાણતો કે સફળતાનો શૉર્ટકટ શું છે, પણ હું એટલું જરૂર જાણું છું કે મેદાન છોડી દેવું એ નિષ્ફળતાનો શોર્ટકટ…

કમ્ફર્ટ ઝોન છોડો..
આપણને આપણા જીવનમાં કંઈપણ અચાનક નથી મળતું. લોકો વિચારે છે કે સફળતા એક પળમાં મળવાની વસ્તુ છે, પરંતુ તે ખરેખર નથી. સફળતા મેળવવી એ એક પ્રક્રિયાનો ભાગ છે. આપણા દરેકમાં અનંત સંભાવનાઓ છે જો તેને જાણવામાં આવે અને તેને પામવા પ્રયત્ન કરવામાં આવે તો આપણે સફળ થઈ શકીએ છીએ. જીવનમાં…
Krishna’s Flute tune played by me.
Here is a sample of tune that i have learned in lockdown period. I learned it from youtube and shared with you all. I also tried many other songs , may be in future i will share that too. Stay tuned.
સત્યાગ્રહ સ્મારક, દાંડી – ગુજરાત.
મિત્રો, અહીં મેં કેટલાક ફોટોસ રાખ્યા છે. આ ફોટોસ સત્યાગ્રહ સ્મારક કે જે દાંડી, નવસારી, ગુજરાતમાં આવેલ છે ત્યાં ના છે.

કિંમત ન હોય, ત્યાં વહેંચાવું નહિ…
કિંમત ન હોય, ત્યાં વહેંચાવું નહિ. અને કદર ન હોય ત્યાં ઘસાવવું નહીં .

આજની મારી જવાબદારી, આવતીકાલે બીજાની…
ઘણી વાર જીવનમાં આપણે આપણી જવાબદારીઓ બખૂબી જાણીને નિભાવતા હોઈએ છીએ. પરંતુ જીવન હંમેશા પરિવર્તનશીલ હોઈ છે જે કોઈ નવી વાત નથી. મારા જીવનમાં કેટલાક કાર્ય મેં કર્યા, જેમાં અમુક કાર્ય મને આજે પણ યાદ છે. એવા કર્યો કે જેને યાદ કરતા જેતે સમયનો આનંદ આજ ક્ષણે ઉભરી આવે છે….

જે સર્વત્ર છે તેનો સંગાથ…
પરમાત્મા વિશ્વના કણ-કણ માં છે. એ મારામાં પણ છે, એ તમારામાં પણ છે એ દરેક વસ્તુમા છે ત્યારે એક સાધકના મનમાં પ્રશ્નો ઉદ્ભવે કે એ કણે કણમાં છે તો એની ખોજ કરનાર કોણ? જે પોતે જ બધુ હોઈ તો એને શોધનાર કોણ? શુ તે એક સિવાય પણ બીજું કોઈ હોઈ…

3 માર્ચ, શુ લોકડાઉન ખુલશે?
ભારતમાં પ્રથમ lockdown બાદ તારીખ લંબાવીને 3 મે 2020 કરવામાં આવી છે. અને દરેક લોકો જાણતાજ હતા કે lockdown વધવાનું જ છે અને વધ્યું પણ. હવે હાલ સરકાર દ્વારા નવી નીતિ સાથે નવી તારીખ આપવામાં આવી છે 3 મે 2020. આજ થી થોડા manufacturing એકમો શરૂ કરવામાં આવ્યા છે. આ…