પક્ષીઓના ખાલી માળાને જોયો છે? એ બતાવે છે કે તેમાં રહેતા પક્ષીના સંતાનો એ ઉડવાનું શીખી લીધું છે. તેવો જીવનમાં આગળ વધી ચુક્યા છે.
તેવીજ રીતે જો આપણે પણ જીવનમાં આગળ વધવું હોઈ, સફળતા મેળવવી હોઈ તો આ પક્ષીઓની માફક આપણી સુખ સુવિધાનો ત્યાગ કરીને, આપણું સુરક્ષિત વાતાવરણ છોડીને બાધાઓનો સામનો કરવો પડશે.
યાદ રાખો, ભૂતકાળ સાથેનો મોહ ભવિષ્યમાં મળનારી સફળતાના માર્ગનો સૌથી મોટો અવરોધ છે.
(Visited 45 times, 1 visits today)