ચંદનનું વૃક્ષ પુરી દુનિયામાં પોતાની સુગંધ થી ઓળખાઈ છે અને આજ વૃક્ષ પર આ દુનિયાના સૌથી જેરી નાગ પણ રહે છે.
આવીજ રીતે બહાર થી મીઠું મીઠું બોલનાર વ્યક્તિ અંદરને અંદર આપણા માટે દુશ્મનાવટનો ભાવ પણ રાખી શકે છે.
અતિ વિનયમ ધૂર્થા લક્ષનમ
જરૂરિયાત કરતા વધુ વિનમ્રતા સાથે વાત કરવાવાળા અહિતકારી સિદ્ધ થઈ શકે છે. આથી ચંદનનું વૃક્ષ હોઈ કે જીવનમાં મળવાવાળા વ્યક્તિ – ઉચિત નિરીક્ષણ કર્યા બાદજ તેને આપણા જીવનમાં સ્થાન આપવું જોઈએ. જેથી આપણે સુરક્ષિત રહીએ.
(Visited 93 times, 1 visits today)