સપનાઓ હશે, તો સફળતાઓ પણ હશે જ…

જીવન માં સફળતા ત્યારે જ મળે જ્યારે પરિશ્રમ થકી નસીબને પણ બદલવાની ક્ષમતા આપણા માં હોઈ. નશીબ બાહ્ય સહાયક છે પરંતુ માત્ર તેના જ ભરોસે બેસી રહેવા થી સફળતા મળશે જ તે 100% કહી ન શકાય પરંતુ જ્યારે નશીબ સાથે કે તેના વગર પરિશ્રમ કરીએ તો સફળતા 100% મળે જ છે.

સાહેબ, આપણે નસીબના ટેકે બેસવા વાળા વ્યક્તિ નથી.

સપનાઓ જોઈએ પણ છીએ અને સાકર કરવાની તાકાત પણ રાખીએ છીએ.

બસ જરૂર છે એક સપનાની કે જે આપણને આપણું લક્ષ બતાવે અને ધ્યેયના રસ્તે આગળ વધારે.

(Visited 21 times, 1 visits today)

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *