Posts in Sources of others

આત્મિક વિશ્વાસ હોય તોજ સફળતા મળે છે

આત્મિક વિશ્વાસ હોય તોજ સફળતા મળે છે….. હરણ ની દોડવાની સ્પીડ 90kmh. હોય છે અને વાઘ ની 50kmh., છતાંપણ વાઘ હરણ નો શિકાર તો કરે જ છે, કારણ કે હરણ ના મનમાં ડર હોય છે. હરણ ને મન એમ કે એ વાઘ થી કમજોર છે, આ ડર થી એ વારેઘડી પાછળ જોયા જ કરે છે, એમાં એની ગતી અને મનોબળ ઓછું થતું જાય છે, એમાંજ એ વાઘનો શિકાર થઈ જાય છે. આનાથી એ શીખ મળે છે કે આત્મિક આત્મવિશ્વાસ હોય તો સફળતા મળે છે. SOURCE: Facebook (By Anil Sharma)