Blog

Now onwards, This blog will be in english only.

Hello there, I am associated myself with blogging since 2009 its almost more than 12 years. Initially i have started blog like how to blog, widgets for blog, SEO and SMO. However with the life goes, my hobbies were stated moving on side and setting  up life gets on track and as a result, I was detached with hobbies but as like slow breathing, umeshkumar.org was a supporting system for it. Somehow I keep doing it in Gujarati language, Some of my previous blogs gets sold and some are got… Read More

તમને કોણે રોક્યા છે?

રોજ બરોજના જીવનમાં દરેક વ્યક્તિ પોતે બધા થી અલગ છે, પોતે કંઈક વિશેષ છે એવું સમજતા હોઈ છે. અને મજાની વાત છે કે આવું બધા જ સમજે છે તો તે બધા થી અલગ કઇ રીતે? સ્વાભાવિક છે ભગવાને આપણને એક જ જીવન આપ્યું હોઈ તો એ એક જ હોવાથી આપણાં માટે બહુ મૂલ્ય હોવું જ જોઈએ પણ આપણે જે સમજીએ છીએ તે અને વાસ્તવિકતા છે તે બંને અલગ અલગ વસ્તુ છે. માત્ર વસ્તુ માની કે સમજી લેવા થી થઈ નથી જતી. જે વસ્તુ આપણે માનીએ છીએ તેને ભૌતિક રીતે સાર્થક… Read More

સમાધાન ક્યારે?

મિત્રો, ખાસ્સો સમય થઈ ગયો આ બ્લોગ પર ઘણા સમયથી આ બ્લોગ પર પોસ્ટ પબ્લિશ થઈ ન હતી. જૂનું હોસ્ટિંગ પત્યું અને નવું હોસ્ટિંગ ખરીદ્યું. ફાઇલ્સ અને ડેટાબેઝ નવા સર્વેરમાં લિંક કર્યા, મારી આ website તમે જોઈ હશે તો ખ્યાલ હશે કે થોડા પ્રોબ્લેમ્સ ને લીધે design પણ ખરાબ થઈ ગઈ હતી. ખેર આખરે ફરીશ થી બધું બરાબર થઈ ગયું અને આ બ્લોગ ફરીશ થી લખવાનું શરૂ કર્યું. માનવ અને સમાધાન આ બે શબ્દો એક બીજાના વિરોધી છે. માણસ હોઈ ત્યાં સમાધાન હોઈ જ નહીં. અહીં સમાધાન થી મતલબ કંઈક… Read More

કોરાના – આજે તારી વારી, આવતી કાલે અમારી.

Hi… કેમ છો?, આ સવાલ આજના સમયમાં પુછિએ ત્યારે જવાબમાં સારું છે તેવું ઓછું અને કોરોના છે તેવું વધારે સાંભળવા મળી રહ્યું છે. આ સમયની વિડંબના છે કે આજે આ મહામારી એટલી હદ સુધી આગળ વધી ગઈ છે કે લોકોને ડર તો છે જ પણ સાથે સાથે નકારાત્મક વિચારો પણ તેમને નબળા કરી રહ્યા છે. નિચ્ચિત પરિસ્થિતિ પહેલા જેવી તો નથી જ. આજે ઘરમાં હોઈએ બહાર રસ્તા પર રોજની કેટલીય 108 એમ્બ્યુલન્સ ના સાયરનો નો અવાજ સંભળાઈ છે. ન્યૂઝ ચેનલ હોઈ, સોશ્યિલ મીડિયા હોઈ કે પેપર હોઈ જ્યાં જોઈએ ત્યાં… Read More

જયારે વિરોધ જ સ્વભાવ બની જાય…

માણસની પ્રકૃતિ તેના જીવનમાં આવેલા અનુભવોને આધારે ઘડાતી હોઈ છે. માણસનો સ્વભાવ મહત્તમ રીતે એ વાત પર નિર્ભર હોઈ છે કે જેતે વ્યક્તિ કઈ કઈ પરિસ્થિતિ, કેવા સંજોગો અને કેવા વાતાવરણ માંથી આવ્યો છે. જયારે કોઈ વ્યકતી સાથે કોઈ ખરાબ વસ્તુ ઘટિત થાય તો તે વ્યક્તિ જેતે જવાબદાર વ્યક્તિને દોષી તો સમજે છે સાથે સાથે તેના જીવનમાં એજ અનુભવ તેના સ્વભાવ ઘડતર માં પણ ખુબ ઊંડી અસર કરે છે જેના પરિણામ સ્વરૂપ તે વિશ્વમાં તમામ લોકો ને જેતે કેટેગરીમાં મૂકે છે. બે વાત છે , એક પોતાને ભૂતકાળમાં અનુભવો થી… Read More

મહેનત છતાં સફળતા કેમ નહિ ?

નમસ્કાર દોસ્તો… ઘણા સમયથી તમારી કોઈ સાથે વાત નથી થઈ અને ઘણા સમયથી બ્લોગ પણ લખ્યો નથી… તો અત્યારે હું બ્લોગપોસ્ટ લખવા જઈ રહ્યો છું જેનો વિષય છે કે વ્યક્તિ મહેનત કરે છે તો પણ તેને સફળતા કેમ નથી મળતી? તો થોડાક દિવસોથી મેં જે અધ્યયન કર્યું છે, સ્ટડી કર્યું છે તેને આપ સમક્ષ રાખવા માટે આ બ્લોગ પોસ્ટ કરી રહ્યો છું. ઘણી વખત આપણા જીવનમાં આપણે જયારે ખુબ જ મહેનત કરતા હોઈએ છીએ પરંતુ કોઈ પણ એક ક્ષેત્રમાં આપણે મહેનત નથી કરતાં અને જેને કારણે આપડે જે તે ક્ષેત્રમાં… Read More

anesthesia – My first experience.

[player id=1268] કોરોના કાળ દરમિયાન થયેલા ઓપેરશન (એનેસ્થેસિયા) નો અનુભવ આ પોડકાસ્ટમાં શેર કર્યો છે. આપ પણ આપના અનુભવ જરૂરથી જરૂર થી કોમેન્ટ બોક્સ માં શેર કરજો.

જાજા હાથ રળિયામણા

સમગ્ર વિશ્વની પોતાની એક પ્રણાલી છે, જેના આધાર પર આ વિશ્વની આર્થિક ગતિવિધિ ચાલતી હોઈ છે. દરેક દેશ, રાજ્ય, શહેર કે કહીયે વ્યક્તિ એક બીજા સાથે પરસ્પર સંલગ્ન હોઈ છે. એક બીજાના હેતુ જયારે સિદ્ધ થતા હોઈ ત્યારે જ આર્થિક વ્યવહાર ઘટિત થાય છે. જયારે કોઈ એક પોતાનોજ હેતુ સિદ્ધ કરવાનો ઉદેશ્ય લઈને સામે વાળા પાસે જાય તો તે આર્થિક વ્યવહાર થતો જ નથી. આ વાત થી હું એ કહેવા માંગુ છું કે પોતાનો જ સ્વાર્થ લઈને આપણે સામે વાળા પાસે અપેક્ષા રાખીયે તે કામ ધારેલા સમયે કે ધારેલા પરિણામે… Read More

ઉપકાર

મિત્રો છેલ્લા બે દિવસ થી ઉપકાર વિષય અને ઉપકાર શબ્દ સાથે વિચાર અને મનોમંથન આપ મેળે ચાલી રહ્યું છે. આ દુનિયામાં દરેક વસ્તુ પાછળ કારણ હોઈ છે એટલે આપ મેળે આ વિચાર ઉદ્દભવ્ય એ પાયા વગરની વાત છે. આ વિચાર જીવનમાં આવેલા અનુભવોજ ઉત્પન્ન કરે છે એવું મારુ માનવું છે. મિત્રો, એક ખેડૂત જયારે ખેતી કરે છે ત્યારે સારા બીજને વૃદ્ધિગત કરવા માટે એક જમીનની પસંદી કરે છે. પરંતુ જયારે ખબર પડે કે જમીન જ યોગ્ય ન હોઈ તો બીજ ગમે તેટલું સારું કેમ ન હોઈ તેમાં ધારણા વિરુદ્ધના જ… Read More

આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બનીએ છીએ.

આપણે શા માટે બીજા શુ વિચારે છે તેની ચિંતા કરીએ છીએ? આ રીતે આપણે આપણી જાતને નીચી કરીને સામેવાળાની સંતોષની લાગણીઓ વધારીએ છીએ. આપણે આપણી જાતેજ નક્કી કરવું પડશે કે આપણા માટે મહત્વનું શુ છે. આપણી સિદ્ધિઓ જરૂરી નથી કે બીજાની વિચારધારાઓ પર જ આધારિત હોય. આપણે આપણી રીતે પણ આપણા રસ્તાઓ કરી શકીએ છીએ, હું એમ નથી કહેતો કે લોકોની વાતો સાંભળો જ નહીં, સાંભળો પરંતુ સારી વાતો. આપણી પાસે એકજ જીવન છે અને એ આપણું પોતાનું છે. જીવનને એવી રીતે ઘડવું જોઈએ કે લોકો આપણાં જીવન થી પ્રેરણા… Read More